અવિસ્મરણીય વારસો: તાંબેકર વાડો – વડોદરાની હેરિટેજ ઇમારત

ઐતિહાસિક નગરી, સયાજીનગરી અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં કેટલીક હેરિટેજ ઇમારતો આવેલી છે જેમાંની એક પોતાની આગવી ઓળખ ધરાવતી હેરિટેજ ઇમારત એટલે રાવપુરા વિસ્તારમાં આવેલ તાંબેકરવાડો. આ ઇમારત પોતાની આગવી ઓળખ એટલા માટે ધરાવે છે કારણ કે શહેરમાં જેટલી હેરિટેજ ઇમારતો છે અને તેમાંય ભિંતચિત્રો ધરાવતી બે કે ત્રણ ઇમારતો છે તેમાંની આ […]

Continue Reading

વડોદરામાં પીવાના પાણીની સમસ્યા: નાગરિકો માટે ગંભીર ચિંતાનો વિષય

વડોદરા: ગુજરાતનું એક અગ્રણી શહેર, તેનો ઐતિહાસિક વારસો અને ઝડપી વિકાસ માટે જાણીતું છે. પરંતુ અત્યારે આ શહેર એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે – પીવાના પાણીની અછત અને તેની ગતિવિધિઓ. નદી અને અન્ય સ્રોતો વડોદરાની પાણીની માંગ પૂરી કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે, અયોગ્ય વહીવટના કારણે નાગરિકો શુદ્ધ પીવાને પાણી માટે હેરાન […]

Continue Reading